Advertisement

Responsive Advertisement

શ્રી અમૃતભાઈ પટેલ બી.આર.સીના હોદ્દા પરથી વયમર્યાદા ને કારણે શિક્ષકમાં નિમણૂક થતાં તેમનો વિદાય સમારંભ અને શ્રી વિજયભાઈ પટેલની બી.આર.સી તરીકે નિમણૂક થતાં તેમનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો.

 






 તારીખ 19-10-2022નાં બુધવારના રોજ બી.આર.સી.માંથી વયમર્યાદાને કારણે  શિક્ષકમાં  નિમણૂક થતાં શ્રી અમૃતભાઈ પટેલનો વિદાય સમારંભ ખેરગામ અને નવનિયુક્ત બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો. જેમાં તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર, મહામંત્રી કિરીટભાઈ પટેલ, ખજાનચી પરેશભાઈ પટેલ,જિલ્લા સંઘનાં સહમંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ, પ્રાથમિક શિક્ષક સંઘના માજી પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી, સી આર.સી ભાવિકાબેન, શામળા ફળિયા સી.આર.સી મહેશભાઈ કુંડેરા. પાટી સી.આર.સી. ટીનાબેન, પાણીખડક સી.આર.સી વૈશાલીબેન, બી.આર.સી.ઓફિસ સ્ટાફ ભાવેશભાઈ તથા આશિષભાઈ, SSA બાંધકામ TRP સંજયભાઈ, IED SPECIAL EDUCATOR આશિષભાઈ તથા રીટાબેન,અને શિક્ષકો હાજર રહ્યાં હતાં.

Post a Comment

0 Comments